ઈદના તહેવારને લઈ રાજપીપળા આરબટેકરામાં સફાઈ ઝુંબેશ, વોર્ડ નં. 5 ના સભ્યો મેદાને સરાહનીય કામગીરી ઈદ-ઉલ-અઝહાના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખી રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નં. 5 આરબટેકરા-નવીનગરી વિસ્તારમાં આજે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.વોર્ડના સ્થાનિક આગેવાનો અને સભ્યો દ્વારા આરબટેકરા વિસ્તાર, મસ્જિદ નોરોડ તથા આસપાસના મુસ્લિમ બહુલ્ય વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. જાહેર રસ્તાઓ, ગલીઓમાં કચરો ઉઠાવી ઝાડું લગાવવામાં આવ્યું હતું.સફાઈની સાથે મચ્છર-માખીના ઉ
NARMADA | By Akhand Bharat Team | Published:
તહેવાર
ઈદના તહેવારને લઈ રાજપીપળા આરબટેકરામાં સફાઈ ઝુંબેશ, વોર્ડ નં. 5 ના સભ્યો મેદાને સરાહનીય કામગીરી ઈદ-ઉલ-અઝહાના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખી રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નં. 5 આરબટેકરા-નવીનગરી વિસ્તારમાં આજે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.વોર્ડના સ્થાનિક આગેવાનો અને સભ્યો દ્વારા આરબટેકરા વિસ્તાર, મસ્જિદ નોરોડ તથા આસપાસના મુસ્લિમ બહુલ્ય વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. જાહેર રસ્તાઓ, ગલીઓમાં કચરો ઉઠાવી ઝાડું લગાવવામાં આવ્યું હતું.સફાઈની સાથે મચ્છર-માખીના ઉ
ઈદના તહેવારને લઈ રાજપીપળા આરબટેકરામાં સફાઈ ઝુંબેશ, વોર્ડ નં. 5 ના સભ્યો મેદાને સરાહનીય કામગીરી ઈદ-ઉલ-અઝહાના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખી રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નં. 5 આરબટેકરા-નવીનગરી વિસ્તારમાં આજે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.વોર્ડના સ્થાનિક આગેવાનો અને સભ્યો દ્વારા આરબટેકરા વિસ્તાર, મસ્જિદ નોરોડ તથા આસપાસના મુસ્લિમ બહુલ્ય વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. જાહેર રસ્તાઓ, ગલીઓમાં કચરો ઉઠાવી ઝાડું લગાવવામાં આવ્યું હતું.સફાઈની સાથે મચ્છર-માખીના ઉપદ્રવને અટકાવવા વિસ્તારમાં જંતુનાશક પાવડરનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને નાળા-ગટર પાસે અને કચરા પોઈન્ટ પર દવાનો છંટકાવ કરાયો હતો.ઈદનો તહેવાર શાંતિ અને સ્વચ્છતા સાથે ઉજવાય એ માટે અમે વોર્ડના યુવાનો સાથે મળીને આ સેવાકીય પ્રવૃત્તિ કરી છે. નગરપાલિકાનો સહયોગ પણ મળ્યો છે."મસ્જિદ ની આસપાસ પણ વિશેષ સફાઈ રાખવામાં આવી છે જેથી નમાજ માટે આવતા નમાઝીઓને કોઈ તકલીફ ન પડે.તહેવાર ટાણે થયેલી આ કામગીરીથી સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી હતી.ઈદ-ઉલ-અઝહાના તહેવારને લઈ રાજપીપળા નગરપાલિકા વોર્ડ નં. 5 આરબટેકરા વિસ્તારમાં આજે ખાસ સફાઈ કરવામાં આવી.વોર્ડના સભ્યો અને યુવાનો દ્વારા રસ્તા-ગલીઓની સફાઈ સાથે જંતુનાશક પાવડરનો છંટકાવ કરાયો.સ્થાનિકોએ કહ્યું: "તહેવાર સ્વચ્છતા સાથે ઉજવાય એ જ હેતુ"